jamnagar district map

જામનગર જિલ્લાનો નકશો (Jamnagar District Map)

જામનગરનો કુલ વિસ્તાર 14,184 કિમી² છે જેમાં 13,744.35 કિમી² ગ્રામીણ વિસ્તાર અને 439.65 કિમી² શહેરી વિસ્તારનો સમાવેશ થાય છે. 2011ના આંકડા મુજબ, જામનગરમાં 21,60,119 લોકોની વસ્તી છે, જેમાંથી શહેરી વસ્તી 9,71,065 છે જ્યારે ગ્રામીણ વસ્તી 11,89,054 છે. જિલ્લાની વસ્તી ગીચતા 152.3 રહેવાસીઓ પ્રતિ ચોરસ કિલોમીટર છે. જિલ્લામાં આશરે 4,30,941 મકાનો છે, જેમાં 2,00,638 શહેરી મકાનો […]

Continue Reading
ગિરનાર

ગિરનારના ૯૯૯૯ પગથિયાં ક્યારે અને કોને બનાવ્યા?

મિત્રો..જુનાગઢ ની વાત આવે ત્યારે મગજમાં એક જ વસ્તુ આવે છે એ છે જૂનાગઢમાં આવેલો ગરવો ગીરનાર, ગિરનાર દરેક વ્યક્તિ માટે આસ્થાનું પ્રતિક છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ગિરનાર ચડવા માટે આવે છે. ગિરનાર પર શ્રી નેમિનાથદાદાની ટુંક ( કુલ 14 ટુંક ), શ્રી અંબિકા માતા અને ટોચ પર શ્રી નેમિનાથદાદાની મોક્ષ કલ્યાણક ટુંક અને […]

Continue Reading
Overview Of Jamnagar History - Cover

An Overview Of Jamnagar History

Jamnagar History Jamnagar was established as the capital of the Princely State of Nawanagar in 1540 A.D. Jamnagar, also known as Nawanagar (the new town), was one of the Jadeja’s most prominent princely republics in the Saurashtra region. Lord Shree Vishwakarma built Dwarka town for Lord Krishna in Jamnagar district after relocating from Mathura, according […]

Continue Reading
notable people of jamnagar - gujarati

જામનગરના જાણીતા લોકો

રસ્કિન બોન્ડ: રસ્કિન બોન્ડનો જન્મ 19 મે, 1934ના રોજ, ભારતના કસૌલીમાં થયો હતો, તે એડિથ ક્લાર્ક અને ઓબ્રે બોન્ડના પુત્ર હતા. તેમના પિતા રોયલ એરફોર્સમાં ફરજ બજાવતા હતા અને તેમના પુત્ર સાથે વારંવાર સ્થળાંતર કરતા હતા. તેમના પિતા જામનગરના મહેલની રાજકુમારીઓને અંગ્રેજી શીખવતા હતા, છ વર્ષની ઉંમર સુધી રસ્કિન અને તેમની બહેન એલેન ત્યાં રહેતા […]

Continue Reading
lakhota jamnagar

આપણા જામનગરની શાન એવા લાખોટા તળાવનો ઇતિહાસ ખૂબજ રસપ્રદ છે.

આ વાત છે ઇ.સ 1890, 1895 અને 1902 ની જયારે જામનગરમાં એકી સાથે ત્રણ દુષકાળો પડ્યા હતા. આ કાળ દુષકાળથી જામનગરની પ્રજાને રોજીરોટી મળતી નો’હતી અને જામનગરની પ્રજાને રોજીરોટી મળી રહે એ માટે જામનગરનાં એ સમયના રાજા જામ રણમલ-2 એ જામનગરની અંદર ધણા બધા બાંધકામો હાથ ધરયા. જેમા સૌથી મોટુ બાંધકામ હતું રણમલ તળાવની વચ્ચે […]

Continue Reading
ખીજડીયા

પક્ષીઓ માટેનું માનવસર્જીત સ્વર્ગ – ખીજડીયા પક્ષી અભ્યારણ

ખીજડીયા એ માનવીય હસ્તાક્ષેપએ પક્ષીઓ માટે સર્જેલાં આદર્શ પરિસરતંત્રનું અનોખું ઉદાહરણ છે. ખીજડીયા બર્ડ સેન્ચયુરી ( ખીજડીયા પક્ષી અભ્યારણ ) જામનગરથી લગભગ 15 કિલોમીટરની દુરીએ આવેલુ છે. ખીજડીયા પક્ષી અભ્યારણ એ ફોરેસ્ટ ડીપાર્ટમેનટની અંદર આવે છે. ખીજડીયાને સન 1981 માં પક્ષી અભ્યારણ જાહેર કરવામા આવ્યું હતું. તે કચ્છના અખાતનાં દક્ષિણ કાઠે ગુજરાત રાજ્યના જામનગર જિલ્લામાં […]

Continue Reading
દ્વારકા

દ્વારકાનું શ્રી કૃષ્ણ ભગવાનનું મંદીર

દ્વારકાનું શ્રી કૃષ્ણ ભગવાનનું મંદીર લગભગ 2200 વર્ષ જૂનું છે, અને તે ત્રણેય લોકમાં સૌથી સુંદર માનવામાં આવે છે. ગુજરાતના દ્વારકામાં સ્થિત આ પવિત્ર કૃષ્ણ મંદિર ત્રણ વિશ્વમાં સૌથી સુંદર મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિરને હિન્દુઓનું એક અગ્રણી અને મહત્વનું સ્થાન માનવામાં આવે છે. શ્રી કૃષ્ણની મંદિરમાં દ્વારકાધીશ તરીકે પૂજા કરવામાં આવે છે. દ્વારકા […]

Continue Reading
Nikunj Vasoya

Nikunj Vasoya જામનગર જિલ્લાનું પ્રથમ યુટ્યુબ સિલ્વર પ્લેબટન મેળવનાર

જામનગર જિલ્લાના નાનકડા એવા ખીજડીયા ગામના એવા વ્યક્તિ કે જેણે આપણી દેશી વાનગીઓને ( ગુજરાતી વાનગીઓ ) ને ડિજિટલ માધ્યમથી વિશ્વ સ્તર સુધી પહોચાડી છે. આજે Nikunj Vasoya યુટ્યુબના માધ્યમથી વિશ્વખ્યાત ખીજડીયા પક્ષી અભ્યારણની બાજુમાં રહેલી પોતાની વાળીમાં જુદી જુદી વાનગી ( રેસીપીઓ ) અને દેશ વિદેશમાં પહોચાડે છે. Nikunj Vasoya પોતાના વિડીયોમાં તાજા અને […]

Continue Reading
nattu kaka in jamnagar

Nattu kaka in jamnagar

તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા ફેમ Nattu kaka ની ભૂમિકા ભજવનાર ઘનશ્યામ નાયક પહેલી વખત આવ્યા જામનગર. Soni SAB ટીવી ટેલીવિઝનની જાણીતી અને આખા ભારત ભરમા જાણીતી ઘારાવાહિક “તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા” મા નટુકાકાનું પાત્ર ભજવતા એવા ગુજરાતી કલાકાર ઘનશ્યામ નાયક હાલ જામનગરની મુલાકાતે હતા. ઘનશ્યામ નાયકે આપણા જામનગરના જાણીતા દૈનિક સમાચાર પત્રક “ખબર ગુજરાત” સાથે […]

Continue Reading
ભૂચરમોરી

ભૂચરમોરી યુદ્ધ – ગુજરાતનું પાનીપત

ભુચરમોરી યુદ્ધ જે ધ્રોલના યુદ્ધ તરીકે પણ ઓળખાય છે, નવાનગર રજવાડાની આગેવાની હેઠળ કાઠિયાવાડની સેના અને મુઘલ સામ્રાજ્યની સેના વચ્ચે ભુચર મોરીના ઉચ્ચપ્રદેશમાં સૌરાષ્ટ્રનાં ધ્રોલમાં લડાયેલું યુદ્ધ હતું. તેનો આશય ગુજરાત સલ્તનતના છેલ્લા સુલ્તાન મુઝફ્ફર શાહ ત્રીજાને બચાવવાનો હતો, જેણે મુઘલ બાદશાહ અકબરથી નાસી જઈને નવાનગરના જામ સતાજી પાસે શરણ લીધું હતું. આ યુદ્ધ જુલાઈ ૧૫૯૧ (વિક્રમ સંવત ૧૬૪૮)માં રાજા જામ સતાજી (કાઠિયાવાડની સેના) અને […]

Continue Reading