ગિરનાર

ગિરનારના ૯૯૯૯ પગથિયાં ક્યારે અને કોને બનાવ્યા?

મિત્રો..જુનાગઢ ની વાત આવે ત્યારે મગજમાં એક જ વસ્તુ આવે છે એ છે જૂનાગઢમાં આવેલો ગરવો ગીરનાર, ગિરનાર દરેક વ્યક્તિ માટે આસ્થાનું પ્રતિક છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ગિરનાર ચડવા માટે આવે છે. ગિરનાર પર શ્રી નેમિનાથદાદાની ટુંક ( કુલ 14 ટુંક ), શ્રી અંબિકા માતા અને ટોચ પર શ્રી નેમિનાથદાદાની મોક્ષ કલ્યાણક ટુંક અને […]

Continue Reading
Overview Of Jamnagar History - Cover

An Overview Of Jamnagar History

Jamnagar History Jamnagar was established as the capital of the Princely State of Nawanagar in 1540 A.D. Jamnagar, also known as Nawanagar (the new town), was one of the Jadeja’s most prominent princely republics in the Saurashtra region. Lord Shree Vishwakarma built Dwarka town for Lord Krishna in Jamnagar district after relocating from Mathura, according […]

Continue Reading
lakhota jamnagar

આપણા જામનગરની શાન એવા લાખોટા તળાવનો ઇતિહાસ ખૂબજ રસપ્રદ છે.

આ વાત છે ઇ.સ 1890, 1895 અને 1902 ની જયારે જામનગરમાં એકી સાથે ત્રણ દુષકાળો પડ્યા હતા. આ કાળ દુષકાળથી જામનગરની પ્રજાને રોજીરોટી મળતી નો’હતી અને જામનગરની પ્રજાને રોજીરોટી મળી રહે એ માટે જામનગરનાં એ સમયના રાજા જામ રણમલ-2 એ જામનગરની અંદર ધણા બધા બાંધકામો હાથ ધરયા. જેમા સૌથી મોટુ બાંધકામ હતું રણમલ તળાવની વચ્ચે […]

Continue Reading
દ્વારકા

દ્વારકાનું શ્રી કૃષ્ણ ભગવાનનું મંદીર

દ્વારકાનું શ્રી કૃષ્ણ ભગવાનનું મંદીર લગભગ 2200 વર્ષ જૂનું છે, અને તે ત્રણેય લોકમાં સૌથી સુંદર માનવામાં આવે છે. ગુજરાતના દ્વારકામાં સ્થિત આ પવિત્ર કૃષ્ણ મંદિર ત્રણ વિશ્વમાં સૌથી સુંદર મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિરને હિન્દુઓનું એક અગ્રણી અને મહત્વનું સ્થાન માનવામાં આવે છે. શ્રી કૃષ્ણની મંદિરમાં દ્વારકાધીશ તરીકે પૂજા કરવામાં આવે છે. દ્વારકા […]

Continue Reading
ભૂચરમોરી

ભૂચરમોરી યુદ્ધ – ગુજરાતનું પાનીપત

ભુચરમોરી યુદ્ધ જે ધ્રોલના યુદ્ધ તરીકે પણ ઓળખાય છે, નવાનગર રજવાડાની આગેવાની હેઠળ કાઠિયાવાડની સેના અને મુઘલ સામ્રાજ્યની સેના વચ્ચે ભુચર મોરીના ઉચ્ચપ્રદેશમાં સૌરાષ્ટ્રનાં ધ્રોલમાં લડાયેલું યુદ્ધ હતું. તેનો આશય ગુજરાત સલ્તનતના છેલ્લા સુલ્તાન મુઝફ્ફર શાહ ત્રીજાને બચાવવાનો હતો, જેણે મુઘલ બાદશાહ અકબરથી નાસી જઈને નવાનગરના જામ સતાજી પાસે શરણ લીધું હતું. આ યુદ્ધ જુલાઈ ૧૫૯૧ (વિક્રમ સંવત ૧૬૪૮)માં રાજા જામ સતાજી (કાઠિયાવાડની સેના) અને […]

Continue Reading
jam digvijay singh-Jamnagar-and polish refugees

Maharaja of Jamnagar and polish refugees

સૌરાષ્ટ્ર – કચ્છનો ઈતિહાસ લખાશે ત્યારે જામનગરનાં જામ સાહેબ શ્રી દિગ્વીજયસિંહજી રણજીતસિંહજીના દરિયાવદિલીનું આ પ્રકરણ એક નોખી પાઠ પાડશે.પારકા દેશ પોલેન્ડના અનેક નિરાધાર – અનાથ બાળકોને દુનિયાનો કોઈ દેશ સંધરવા તૈયાર ન’હતો. ત્યારે જામ સાહેબે ભાતીગળ ભાઈચારાનો બેનમૂન દાખલો બેસાડ્યો હતો…

Continue Reading
જામનગર ધનવંતરી નો ઇતિહાસ

જામનગર ધનવંતરી નો ઇતિહાસ

જામનગર, નવાનગરની રજવાડીની મુખ્ય બેઠક, પ્રાચ્ય અભ્યાસની બેઠક તરીકે જાણીતી હતી. તેમાં ઝંડુ ભટ્ટજી અને રાસા વૈદ્યબાવાભાઇ અચલજી જેવા જાણીતા આયુર્વેદિક ચિકિત્સકોની લાંબી સૂચિ છે. આ રાજ્યના શાસકોએ ખૂબ જ શરૂઆતના દિવસોથી જ આયુર્વેદને સમર્થન આપ્યું છે. 1940 ના દાયકામાં જામ સાહેબ દિગ્વિજયસિંહજીના શાસન દરમિયાન અને ત્યારબાદ ડો.પી.એમ.મહેતા કોર્ટના ચિકિત્સક હતા (પશ્ચિમી ચિકિત્સામાં પ્રશિક્ષિત). તે […]

Continue Reading
History-of-Jamnagar

History of Jamnagar-જામનગરના રાજાઓની માહિતી

જામનગર રજવાડા ની સ્થાપના કરવા વાળા જાડેજા વંશના ક્ષત્રિયો ની માહિતી અને અત્યાર સુધી ના કુલ ૨૧ રાજાઓં નું લીસ્ટ અને ઈતિહાસ( Jamnagar History )

Continue Reading
jamnagar-history

Jamnagar history-નવાનગર એટલે હાલનાં જામનગરનો ઈતિહાસ

સૌરાષ્ટ્રનાં પેરિશ તરીકે ઓળખાતા જામનગર ની રંગમતી નદી કિનારે ઇ.સ 1540 શ્રાવણ સુદ સાતમનાં દિવસે શ્રી જામરાવળજી એ નવાનગર એટલે કે આજના જામનગરની સ્થાપના કરી હતી.

Continue Reading