આપણા જામનગરની શાન એવા લાખોટા તળાવનો ઇતિહાસ ખૂબજ રસપ્રદ છે.
આ વાત છે ઇ.સ 1890, 1895 અને 1902 ની જયારે જામનગરમાં એકી સાથે ત્રણ દુષકાળો પડ્યા હતા. આ કાળ દુષકાળથી જામનગરની પ્રજાને રોજીરોટી મળતી નો’હતી અને જામનગરની પ્રજાને રોજીરોટી મળી રહે એ માટે જામનગરનાં એ સમયના રાજા જામ રણમલ-2 એ જામનગરની અંદર ધણા બધા બાંધકામો હાથ ધરયા. જેમા સૌથી મોટુ બાંધકામ હતું રણમલ તળાવની વચ્ચે […]
Continue Reading