bala-hanuman-temple-jamnagar

ગીનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ પ્રતિષ્ઠિત જામનગરનું બાલા હનુમાન મંદિર

જામનગર એમ તો ધણી બધી વસ્તુઓ તેમજ ખાસ જોવા લાયક સ્થળો માટે જાણીતું છે પંરતુ, જામનગર એ એક ખાસ મંદિર માટે પણ જાણીતું છે એ મંદિર શ્રી બાલા હનુમાનજીનું મંદિર છે. આ મંદિરનાં દર્શન માટે શ્રદ્ધાળુંઓ દુર દુરથી આવે છે. બાલા હનુમાન મંદિર જામનગરનાં રણમલ તળાવનાં દક્ષિણપૂર્વ ખુણા પર સ્થિત છે. તેમજ આ મંદિર ગુજરાતનાં […]

Continue Reading
lakhota jamnagar

આપણા જામનગરની શાન એવા લાખોટા તળાવનો ઇતિહાસ ખૂબજ રસપ્રદ છે.

આ વાત છે ઇ.સ 1890, 1895 અને 1902 ની જયારે જામનગરમાં એકી સાથે ત્રણ દુષકાળો પડ્યા હતા. આ કાળ દુષકાળથી જામનગરની પ્રજાને રોજીરોટી મળતી નો’હતી અને જામનગરની પ્રજાને રોજીરોટી મળી રહે એ માટે જામનગરનાં એ સમયના રાજા જામ રણમલ-2 એ જામનગરની અંદર ધણા બધા બાંધકામો હાથ ધરયા. જેમા સૌથી મોટુ બાંધકામ હતું રણમલ તળાવની વચ્ચે […]

Continue Reading
ખીજડીયા

પક્ષીઓ માટેનું માનવસર્જીત સ્વર્ગ – ખીજડીયા પક્ષી અભ્યારણ

ખીજડીયા એ માનવીય હસ્તાક્ષેપએ પક્ષીઓ માટે સર્જેલાં આદર્શ પરિસરતંત્રનું અનોખું ઉદાહરણ છે. ખીજડીયા બર્ડ સેન્ચયુરી ( ખીજડીયા પક્ષી અભ્યારણ ) જામનગરથી લગભગ 15 કિલોમીટરની દુરીએ આવેલુ છે. ખીજડીયા પક્ષી અભ્યારણ એ ફોરેસ્ટ ડીપાર્ટમેનટની અંદર આવે છે. ખીજડીયાને સન 1981 માં પક્ષી અભ્યારણ જાહેર કરવામા આવ્યું હતું. તે કચ્છના અખાતનાં દક્ષિણ કાઠે ગુજરાત રાજ્યના જામનગર જિલ્લામાં […]

Continue Reading
દ્વારકા

દ્વારકાનું શ્રી કૃષ્ણ ભગવાનનું મંદીર

દ્વારકાનું શ્રી કૃષ્ણ ભગવાનનું મંદીર લગભગ 2200 વર્ષ જૂનું છે, અને તે ત્રણેય લોકમાં સૌથી સુંદર માનવામાં આવે છે. ગુજરાતના દ્વારકામાં સ્થિત આ પવિત્ર કૃષ્ણ મંદિર ત્રણ વિશ્વમાં સૌથી સુંદર મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિરને હિન્દુઓનું એક અગ્રણી અને મહત્વનું સ્થાન માનવામાં આવે છે. શ્રી કૃષ્ણની મંદિરમાં દ્વારકાધીશ તરીકે પૂજા કરવામાં આવે છે. દ્વારકા […]

Continue Reading
RTI

RTI (Right to Information Act)

RTI માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫, એ  સારી રાજયવ્‍યવસ્‍થા તરફ દોરી જનાર શકિતશાળી સાઘન છે. માહિતી અધિકાર અધિનિયમ 2005 (આર.ટી.આઇ. (RTI) ) એ ભારતીય સંસદનો કાયદો છે. તે “ભારતમાં રાષ્ટ્રીય કક્ષાએ નાગરિકો માટે માહિતી મેળવવાના અધિકારના વાસ્તવિક વહીવટની સ્થાપના કરવા” માટે માહિતીની સ્વતંત્રતાના કાયદાનું અમલીકરણ છે. Right to Information Act કાયદો ભારતનાં બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત […]

Continue Reading
Nikunj Vasoya

Nikunj Vasoya જામનગર જિલ્લાનું પ્રથમ યુટ્યુબ સિલ્વર પ્લેબટન મેળવનાર

જામનગર જિલ્લાના નાનકડા એવા ખીજડીયા ગામના એવા વ્યક્તિ કે જેણે આપણી દેશી વાનગીઓને ( ગુજરાતી વાનગીઓ ) ને ડિજિટલ માધ્યમથી વિશ્વ સ્તર સુધી પહોચાડી છે. આજે Nikunj Vasoya યુટ્યુબના માધ્યમથી વિશ્વખ્યાત ખીજડીયા પક્ષી અભ્યારણની બાજુમાં રહેલી પોતાની વાળીમાં જુદી જુદી વાનગી ( રેસીપીઓ ) અને દેશ વિદેશમાં પહોચાડે છે. Nikunj Vasoya પોતાના વિડીયોમાં તાજા અને […]

Continue Reading
nattu kaka in jamnagar

Nattu kaka in jamnagar

તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા ફેમ Nattu kaka ની ભૂમિકા ભજવનાર ઘનશ્યામ નાયક પહેલી વખત આવ્યા જામનગર. Soni SAB ટીવી ટેલીવિઝનની જાણીતી અને આખા ભારત ભરમા જાણીતી ઘારાવાહિક “તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા” મા નટુકાકાનું પાત્ર ભજવતા એવા ગુજરાતી કલાકાર ઘનશ્યામ નાયક હાલ જામનગરની મુલાકાતે હતા. ઘનશ્યામ નાયકે આપણા જામનગરના જાણીતા દૈનિક સમાચાર પત્રક “ખબર ગુજરાત” સાથે […]

Continue Reading
ભૂચરમોરી

ભૂચરમોરી યુદ્ધ – ગુજરાતનું પાનીપત

ભુચરમોરી યુદ્ધ જે ધ્રોલના યુદ્ધ તરીકે પણ ઓળખાય છે, નવાનગર રજવાડાની આગેવાની હેઠળ કાઠિયાવાડની સેના અને મુઘલ સામ્રાજ્યની સેના વચ્ચે ભુચર મોરીના ઉચ્ચપ્રદેશમાં સૌરાષ્ટ્રનાં ધ્રોલમાં લડાયેલું યુદ્ધ હતું. તેનો આશય ગુજરાત સલ્તનતના છેલ્લા સુલ્તાન મુઝફ્ફર શાહ ત્રીજાને બચાવવાનો હતો, જેણે મુઘલ બાદશાહ અકબરથી નાસી જઈને નવાનગરના જામ સતાજી પાસે શરણ લીધું હતું. આ યુદ્ધ જુલાઈ ૧૫૯૧ (વિક્રમ સંવત ૧૬૪૮)માં રાજા જામ સતાજી (કાઠિયાવાડની સેના) અને […]

Continue Reading
food in jamnagar

જામનગર શહેરની પ્રખ્યાત ખાણી પીણીની વસ્તુઓ

ગુજરાતની પુર્વ એ આવેલા જામનગર શહેરને સૌરાષ્ટ્રનાં પેરિસ તરીકે જાણીતું છે પરંતુ જામનગર શહેર બીજા કયાં-કયાં ખાણી પીણીની વસ્તુઓ સાથે સંકળાયેલા છે અને આ ખાણી પીણીની વસ્તુઓ જામનગર ને ફક્ત ગુજરાતમાં જ નહી પરંતુ ભારત અને આખા વિશ્વમાં જાણીતું કરી દીધું છે તો જાણી એ આપણે એ ખાણી પીણીની વસ્તુઓ વિષે. ધુધરા જામનગરનાં ધુધરા એ […]

Continue Reading