નિરાધાર વૃદ્ધ સહાય યોજના ની માહિતી
વૃધ્ધ સહાય યોજના ગુજરાત Process – Click here
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન-યોજના(વાયવંદના યોજના)
Eligibility Criteria vrudh sahay yojana:
- ઉંમર 60 વર્ષ કે તેથી વધારે
- બીપીએલ(BPL) સૂચિના 0 થી 20 સ્કોરમાં પરિવારનો સભ્ય હોવો જરૂરી.
- લાભકર્તા ભારતના નાગરિક હોવા જોઈએ.
Documents, photo મા બતાવ્યા મુજબ.
લાભકર્તા: વૃદ્ધાવસ્થા લોકો જે ગરીબી રેખા હેઠળ જીવે છે.
લાભ : રૂ. 200 / – 60-79 વર્ષ માટે અને રૂ. 500 / – 80 વર્ષ અને તેથી વધુના વર્ષ માટે
ક્યાં અરજી કરવી? : સંબંધિત તાલુકા મામલતદારને આવેદન આપવું.
તાલુકા મામલતદારોને આ યોજના હેઠળની સહાયને મંજૂરી અથવા નામંજૂર કરવાનો અધિકાર છે. અરજી નામંજૂર થવાના કિસ્સામાં 60 દિવસમાં પ્રાંત અધિકારીને અપીલ આપી શકાય છે.