gg-hospital

જામનગર શહેરના સરકારી હોસ્પિટલ ની માહિતી

Hospital Name Address Contact Government Dental Hospital Dental College, Himatnagar Road, Jamnagar 0288-2550352 Guru Govind Sinh Government Hospital GG Hospital GG Hospital, Pandit Nehru Marge, Jamnagar 0288-2661087 Oswal Trust Hospital 55 Digvijay Plot, Jamnagar – 361005 0288-2566833 Samarpan General Hospital Airport Rd, Shivam Park, Ajanta Society, Jamnagar, Gujarat 361006 0288-2712729 Shree Gulabkunverba Ayurved Mahavidyalaya Dhanvantri […]

Continue Reading
jam digvijay singh-Jamnagar-and polish refugees

Maharaja of Jamnagar and polish refugees

સૌરાષ્ટ્ર – કચ્છનો ઈતિહાસ લખાશે ત્યારે જામનગરનાં જામ સાહેબ શ્રી દિગ્વીજયસિંહજી રણજીતસિંહજીના દરિયાવદિલીનું આ પ્રકરણ એક નોખી પાઠ પાડશે.પારકા દેશ પોલેન્ડના અનેક નિરાધાર – અનાથ બાળકોને દુનિયાનો કોઈ દેશ સંધરવા તૈયાર ન’હતો. ત્યારે જામ સાહેબે ભાતીગળ ભાઈચારાનો બેનમૂન દાખલો બેસાડ્યો હતો…

Continue Reading
જામનગર ધનવંતરી નો ઇતિહાસ

જામનગર ધનવંતરી નો ઇતિહાસ

જામનગર, નવાનગરની રજવાડીની મુખ્ય બેઠક, પ્રાચ્ય અભ્યાસની બેઠક તરીકે જાણીતી હતી. તેમાં ઝંડુ ભટ્ટજી અને રાસા વૈદ્યબાવાભાઇ અચલજી જેવા જાણીતા આયુર્વેદિક ચિકિત્સકોની લાંબી સૂચિ છે. આ રાજ્યના શાસકોએ ખૂબ જ શરૂઆતના દિવસોથી જ આયુર્વેદને સમર્થન આપ્યું છે. 1940 ના દાયકામાં જામ સાહેબ દિગ્વિજયસિંહજીના શાસન દરમિયાન અને ત્યારબાદ ડો.પી.એમ.મહેતા કોર્ટના ચિકિત્સક હતા (પશ્ચિમી ચિકિત્સામાં પ્રશિક્ષિત). તે […]

Continue Reading
jamnagar-tourist-places

જામનગરના પર્યટક સ્થળો

જામનગરના પર્યટક સ્થળો, કાઠિયાવાડના રત્ન તરીકે જાણીતા, જામનગર શહેર પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યનુ એક એવું શહેર છે, કે જેની મુલાકાત લેવી ફરજિયાત છે.

Continue Reading
vinoo-mankad

ક્રિકેટ ક્ષેત્રે જામનગરનું ગૌરવ – વિનું માંકડ(Vinoo mankad)

ક્રિકેટ ક્ષેત્રે જામનગરનું ગૌરવ – વિનું માંકડ(Vinoo mankad), Pride of jamnagar

Continue Reading
History-of-Jamnagar

History of Jamnagar-જામનગરના રાજાઓની માહિતી

જામનગર રજવાડા ની સ્થાપના કરવા વાળા જાડેજા વંશના ક્ષત્રિયો ની માહિતી અને અત્યાર સુધી ના કુલ ૨૧ રાજાઓં નું લીસ્ટ અને ઈતિહાસ( Jamnagar History )

Continue Reading
jamnagar-history

Jamnagar history-નવાનગર એટલે હાલનાં જામનગરનો ઈતિહાસ

સૌરાષ્ટ્રનાં પેરિશ તરીકે ઓળખાતા જામનગર ની રંગમતી નદી કિનારે ઇ.સ 1540 શ્રાવણ સુદ સાતમનાં દિવસે શ્રી જામરાવળજી એ નવાનગર એટલે કે આજના જામનગરની સ્થાપના કરી હતી.

Continue Reading