ગિરનાર

ગિરનારના ૯૯૯૯ પગથિયાં ક્યારે અને કોને બનાવ્યા?

મિત્રો..જુનાગઢ ની વાત આવે ત્યારે મગજમાં એક જ વસ્તુ આવે છે એ છે જૂનાગઢમાં આવેલો ગરવો ગીરનાર, ગિરનાર દરેક વ્યક્તિ માટે આસ્થાનું પ્રતિક છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ગિરનાર ચડવા માટે આવે છે. ગિરનાર પર શ્રી નેમિનાથદાદાની ટુંક ( કુલ 14 ટુંક ), શ્રી અંબિકા માતા અને ટોચ પર શ્રી નેમિનાથદાદાની મોક્ષ કલ્યાણક ટુંક અને […]

Continue Reading