જામનગર જીલ્લાના મુખ્યમંત્રી મા અમૃતમ કાર્ડ યોજના હેઠળ આવતી હોસ્પિટલોની યાદી
મુખ્યમંત્રી મા અમૃતમ કાર્ડ યોજના અંતર્ગત સરકાર તરફ થી ગરીબ અને મધ્યમ વર્ગ ના પરિવારો ને 5 લાખ સુધી ની સહાય આપવામા આવે છે. જેમા આ સહાય તદન કેશલેશ હોઇ છે.જેમા પરિવાર દિઠ 5 લાખ રૂપિયા ની સહાય થી તેઓ ગુજરાત ની સરકારી અથવા ખાનગી હોસ્પિટલ મા કેશલેસ સારવાર તદન મફત મા લઇ શકે છે. અહીં તમને […]
Continue Reading