Category: શહેર
Information about Jamnagar city
Maharaja of Jamnagar and polish refugees
સૌરાષ્ટ્ર – કચ્છનો ઈતિહાસ લખાશે ત્યારે જામનગરનાં જામ સાહેબ શ્રી દિગ્વીજયસિંહજી રણજીતસિંહજીના દરિયાવદિલીનું આ પ્રકરણ એક નોખી પાઠ પાડશે.પારકા દેશ પોલેન્ડના અનેક નિરાધાર – અનાથ બાળકોને દુનિયાનો કોઈ દેશ સંધરવા તૈયાર ન’હતો. ત્યારે જામ સાહેબે ભાતીગળ ભાઈચારાનો બેનમૂન દાખલો બેસાડ્યો હતો…
Continue Readingજામનગર ધનવંતરી નો ઇતિહાસ
જામનગર, નવાનગરની રજવાડીની મુખ્ય બેઠક, પ્રાચ્ય અભ્યાસની બેઠક તરીકે જાણીતી હતી. તેમાં ઝંડુ ભટ્ટજી અને રાસા વૈદ્યબાવાભાઇ અચલજી જેવા જાણીતા આયુર્વેદિક ચિકિત્સકોની લાંબી સૂચિ છે. આ રાજ્યના શાસકોએ ખૂબ જ શરૂઆતના દિવસોથી જ આયુર્વેદને સમર્થન આપ્યું છે. 1940 ના દાયકામાં જામ સાહેબ દિગ્વિજયસિંહજીના શાસન દરમિયાન અને ત્યારબાદ ડો.પી.એમ.મહેતા કોર્ટના ચિકિત્સક હતા (પશ્ચિમી ચિકિત્સામાં પ્રશિક્ષિત). તે […]
Continue Readingક્રિકેટ ક્ષેત્રે જામનગરનું ગૌરવ – વિનું માંકડ(Vinoo mankad)
ક્રિકેટ ક્ષેત્રે જામનગરનું ગૌરવ – વિનું માંકડ(Vinoo mankad), Pride of jamnagar
Continue ReadingHistory of Jamnagar-જામનગરના રાજાઓની માહિતી
જામનગર રજવાડા ની સ્થાપના કરવા વાળા જાડેજા વંશના ક્ષત્રિયો ની માહિતી અને અત્યાર સુધી ના કુલ ૨૧ રાજાઓં નું લીસ્ટ અને ઈતિહાસ( Jamnagar History )
Continue ReadingJamnagar history-નવાનગર એટલે હાલનાં જામનગરનો ઈતિહાસ
સૌરાષ્ટ્રનાં પેરિશ તરીકે ઓળખાતા જામનગર ની રંગમતી નદી કિનારે ઇ.સ 1540 શ્રાવણ સુદ સાતમનાં દિવસે શ્રી જામરાવળજી એ નવાનગર એટલે કે આજના જામનગરની સ્થાપના કરી હતી.
Continue Reading